બાયર ક્રોપસાયન્સના ઉત્પાદનો અધિકૃત ડીલરો, વિતરકો અને છૂટક વિક્રેતાઓ થી ખરીદી શકો છો.
યોગ્ય બાયર ક્રોપસાયન્સ ઉત્પાદની પસંદગી પાકના પ્રકાર, જીવાતો અને રોગો, પર્યાવરણીય પરિસ્થિતિઓ અને કૃષિ પદ્ધતિઓ જેવા પરિબળો પર આધાર રાખે છે.
બાયર પાસે પાક સંરક્ષણ ઉત્પાદનોની વ્યાપક શ્રેણી છે જે પાકને રોગો, જીવાતો અને નીંદણથી રક્ષણ આપે છે.આ ઉત્પાદનોનો ઉપયોગ કરીને ખેડૂતો પાકના રોગોને અસરકારક રીતે નિયંત્રિત કરી શકે છે.અને ઉપજનું નુકસાન ઘટાડી શકે છે.
બાયર નીંદણ નાશક , જંતુનાશકો અને ફૂગનાશકો જેવા ઉત્પાદો ઉપલબ્ધ કરાવે છે, જે જીવાતો અને રોગો સામે પ્રતિકાર વધારે છે.અન્ય ઉત્પાદનોમાં શ્રેષ્ઠ વૃદ્ધિ અને શ્રેષ્ઠ ઉપજ માટે સુધારેલા લક્ષણો અને આનુવંશિકતાવાળા ઉચ્ચ-ગુણવત્તાવાળા બીજનો સમાવેશ થાય છે.
મદદની જરૂર છે?
તમારા બધા પ્રશ્નો માટે અમારા હેલો બાયર કેન્દ્રથી સંપર્ક કરો.